જ. અલ્લાહ સાથે શિર્ક કરવું.
અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે, અને જે અલ્લાહ તઆલા સાથે શિર્ક કરશે, તો તેણે ઘણું જ મોટું પાપ અને જુઠાણું ઘડ્યું.૪૮ સૂરે નીસા : ૪૮
جميع الحقوق محفوظة للمصحف الإلكتروني © 2025